સાબરમતી નદિના કિનારે આવેલ રમણીય સ્થળે ૭ ઋષઓિએ તપસ્યા કરેલ જયાં જમીન માંથી સ્વયંભુ શિવલીંગ ઉપર અવિરત પાણીની ધારાઓ પડે છે. મંદિરની તળેટીમાં ગરમ ઠંડા પાણીનો કુંડ આવેલ છે. વધુમાં રાધા-કૃષ્ણનું કાચનું મંદિર, ધર્મશાળા, ઘરડાં ઘર, હોટલ અને રસોડાની સગવડ છે.
સોમવાર અને શ્રાવણ માસ
ર૪ કલાક